ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી

તારીખ :
૧૪/૪/૨૦૧૯, રવિવાર, સવારે ૧૦:૦૦ કલાકે

સ્થળ :
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન, છોટા એદ્રુસ, સૈયદપુરા, સુરત.

કાર્યક્રમ :
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.

ઉપસ્થિતો :
આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, આજીવન સભાસદો, સામાજિક આગેવાનો, મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.